તખ્ત શ્રી કેશગઢ સાહિબ Takht Sri Keshgarh Sahib ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਕੇਸਗੜ੍ਹ ਸਾਹਿਬ | |
---|---|
તખ્ત શ્રી કેશગઢ સાહિબ | |
સામાન્ય માહિતી | |
સ્થાપત્ય શૈલી | શીખ સ્થાપત્ય |
નગર અથવા શહેર | આનંદપુર સાહિબ |
દેશ | ભારત |
પૂર્ણ | ૧૭મી સદી |
તખ્ત શ્રી દરબાર સાહિબ કેશગઢ સાહિબ (Punjabi: ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਕੇਸਗੜ੍ਹ ਸਾਹਿਬ અનુવાદ: ખાલસા પંથનું જન્મસ્થળ ) શીખ ધર્મની પાંચ દુન્યવી સત્તાધારી ગુરુદ્વારાઓ પૈકીનું એક ધાર્મિક સ્થળ છે. આ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પંજાબ રાજ્યના રુપનગર જિલ્લામાં આનંદપુર સાહિબ ખાતે આવેલ છે.[૧]