દેવગઢ બારીયા | |
— નગર — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°42′08″N 73°54′54″E / 22.702207°N 73.915029°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દાહોદ |
વસ્તી | ૨૧,૦૩૦[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
દેવગઢબારિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાનું મુખ્ય મથક છે.
દેવગઢબારિયા ગોધરાથી ૪૪ કિમીના અંતરે પશ્ચિમ દિશામાં અને દાહોદથી ૫૪ કિમીના અંતેર પૂર્વ દિશામાં આવેલું છે. અમદાવાદ-ઈંદોર રાષ્ટ્રિય ધોરીમાર્ગ ક્રમાંક ૫૯ થી તે ૧૪ કિમીના અંતરે દક્ષિણ દિશામાં આવેલું છે.
બારીયા રજવાડાની સ્થાપના ઈ.સ. ૧૭૮૨માં થઇ હતી. તેના શાસકો ખીંચી શાખાના[સંદર્ભ આપો] ચૌહાણ વંશના હતા.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |