દેવભૂમિ દ્વારકા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
![]() સાંજના સમયે દ્વારકાધીશ મંદિર | |
દેવભૂમિ દ્વારકા જિલ્લો | |
![]() ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22°12′N 69°39′E / 22.200°N 69.650°E | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | સૌરાષ્ટ્ર |
રચના | ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ |
મુખ્ય મથક | ખંભાળિયા |
વિસ્તાર | |
• કુલ | ૫,૬૮૪ km2 (૨૧૯૫ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૭૫૨૪૮૪ |
• ગીચતા | ૧૩૦/km2 (૩૪૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-37 |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. ખંભાળિયા આ જિલ્લાનું વહીવટી મથક છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો.[૨][૩][૪][૫]
આ જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭,૫૨,૪૮૪ અને વિસ્તાર ૪,૦૫૧ ચોરસ કિમી છે.[૬]
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૮૧ | ખંભાળિયા | મુળુભાઇ બેરા | ભાજપ | ||
૮૨ | દ્વારકા | પબુભા માણેક | ભાજપ |
![]() |
કચ્છનો અખાત | કચ્છનો અખાત | કચ્છનો અખાત | ![]() |
કચ્છનો અખાત | ![]() |
જામનગર જિલ્લો | ||
| ||||
![]() | ||||
અરબી સમુદ્ર | પોરબંદર જિલ્લો • અરબી સમુદ્ર | જામનગર જિલ્લો |