નંદપ્રયાગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું એક પર્વતીય તીર્થધામ છે. આ સ્થળ અલકનંદા નદી પર આવેલા પંચ પ્રયાગ[૧] તરીકે ઓળખાતા પાંચ તીર્થો પૈકીનું એક છે. અહીં અલકનંદા નદી અને નંદાકિની નદીઓનો સંગમ થાય છે[૨]. આ સ્થળ ઋષિકેશ થી બદ્રીનાથ જતા માર્ગ પર આવેલું હોય એનું મહત્વ અધિક છે.
આ સ્થળ દરિયાઈ સપાટીથી ૧૩૫૮ મીટર (૪,૪૫૫ ફૂટ) જેટલી ઊંચાઈ પર આવેલું છે.
30°20′N 79°20′E / 30.33°N 79.33°E
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |