પંડિત પન્નાલાલ ઘોષ | |
---|---|
![]() | |
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | અમલ જ્યોતિ ઘોષ |
જન્મ | બારાસાત, પશ્ચિમ બંગાળ, ભારત | 24 July 1911
મૃત્યુ | 20 April 1960 દિલ્હી, ભારત | (ઉંમર 48)
શૈલી | ભારતીય શાસ્ત્રીય સંગીત |
વ્યવસાયો | વાંસળીવાદક, સંગીતકાર |
વાદ્યો | વાંસળી |
સંબંધિત કાર્યો | ઉસ્તાદ અલી અકબર ખાન, રવિ શંકર, અલ્લાઉદ્દીન ખાન |
પંડિત પન્નાલાલ ઘોષ ( ૨૪ જુલાઈ ૧૯૧૧ – ૨૦ એપ્રિલ ૧૯૬૦) ભારત દેશના એક પ્રસિદ્ધ વાંસળીવાદક હતા. એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. તેઓ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. એમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં આવેલા બારાસાત ખાતે થયો હતો.