ભોગ (જેનો શાબ્દિક અર્થ છે ’આનંદ’) એ હિંદુ ધર્મ અને શીખ ધર્મમાં પ્રયોજાતી એક ધાર્મીક ક્રિયા છે. શીખ ધર્મમાં એ ક્રિયા ગુરુ ગ્રંથ સાહેબનાં વાચન દ્વારા કરાય છે, જે સામાન્યતયા લગ્નપ્રસંગ, કૌટુંબીક ઉજવણીના પ્રસંગ કે અવસાનના પ્રસંગે પણ આયોજાય છે.[૧]
હિંદુ ધર્મમાં ભોગનો અર્થ મહદાંશે દેવતાઓને ભોજન ધરાવવું એવો થાય છે.[૨][૩]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |