મહીસાગર જિલ્લો
મહિસાગર જિલ્લો | |
---|---|
જિલ્લો | |
![]() | |
ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 23°9′N 73°39′E / 23.150°N 73.650°E | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
સ્થાપના | ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ |
નામકરણ | મહી નદી |
સરકાર | |
• પ્રકાર | જિલ્લા પંચાયત |
વિસ્તાર | |
• કુલ | ૨,૨૬૦.૬૪ km2 (૮૭૨.૮૪ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૯,૯૪,૬૨૪ |
• ગીચતા | ૪૪૦/km2 (૧૧૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૮૯૨૩૦ |
ટેલિફોન કોડ | +૯૧૨૬૭૪ |
વાહન નોંધણી | GJ-35 |
વેબસાઇટ | http://mahisagar.gujarat.gov.in/ |
મહીસાગર કે મહિસાગર જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. લુણાવાડા આ જિલ્લાનું મુખ્ય મથક છે.
મહીસાગર જિલ્લો ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩એ પંચમહાલ અને ખેડામાંથી છુટો પડ્યો હતો.[૧][૨] ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા, જ્યારે ગળતેશ્વર નવો તાલુકો બની ખેડા જિલ્લામાં રહ્યો.[૩] પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે.[૧]
મહીસાગર જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.[૪]
ક્રમ | તાલુકો | વિસ્તાર (હેક્ટર) | ગામની સંખ્યા | મુખ્ય મથકનું જિલ્લા મથકથી અંતર | ખેતીની જમીન (હેક્ટર) | જંગલ |
---|---|---|---|---|---|---|
૧ | બાલાસિનોર | ૩૦,૧૫૯ | ૪૭ | ૪૭ | ૨૬,૧૮૬ | ૨,૫૫૯ |
૨ | કડાણા | ૪૦,૨૫૫ | ૧૩૬ | ૩૬ | ૨૫,૪૪૯ | ૯,૫૭૦ |
૩ | ખાનપુર | ૨૭,૮૩૩ | ૮૬ | ૩૦ | ૧૭,૭૧૦ | ૮,૦૭૧ |
૪ | લુણાવાડા | ૫૧,૬૪૫ | ૨૪૩ | ૦ | ૭૦,૬૫૮ | ૯,૧૪૬ |
૫ | સંતરામપુર | ૫૪,૭૧૬ | ૧૫૩ | ૩૨ | ૩૦,૬૨૪ | ૧૧,૦૬૦ |
૬ | વિરપુર | ૨૧,૪૫૬ | ૫૨ | ૩૦ | ૧૪,૪૮૩ | ૧,૦૭૧ |
કુલ | ૨,૨૬,૦૬૪ | ૭૧૭ | ૧,૮૫,૧૧૦ | ૪૧,૪૭૭ |
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૧૨૨ | લુણાવાડા | ગુલાબસિંહ ચૌહાણ | કોંગ્રેસ | ||
૧૨૩ | સંતરામપુર (ST) | ડો. કુબેરભાઇ દિંદોર | ભાજપ |