શિવ સંહિતા એ હઠયોગ વિશેના ત્રણ ગ્રંથો પૈકીનો એક એવો હિંદુ ધર્મનો મહત્વનો ગ્રંથ છે. આ ગ્રંથ સિવાય અન્ય બે ગ્રંથો હઠયોગ પ્રદીપિકા તેમ જ ઘેરંડ સંહિતા][૧]. પણ હઠયોગ વિશેના હિંદુ ધર્મના મહત્વના ગ્રંથો ગણાય છે. આ ગ્રંથના રચયિતા અજ્ઞાત છે.[૨]. આ સંહિતા શંકર ભગવાને પાર્વતીને ઉદ્દેશીને કહી હતી. ("શિવ સંહિતા" એટલે કે "શિવજીની આચારસંહિતા". [૨]. શિવ સંહિતા હઠયોગ માટેની સૌથી વિસ્તૃત અને લોકમાન્ય સંહિતા છે [૩].
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |